સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

હેડ ટીચર તાલીમ ઇડર

હેડ ટીચર તાલીમ સમાપન સમારોહમાં ડાયેટ ઇડરના સિની.લે. શ્રીના હસ્તે પ્રમાણપત્ર મેળવતા શાળાના આચાર્યશ્રી પૂર્વી પ્રજાપતિ


 
સમાપન સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ શ્રી એસ.બી.બાવા સાહેબ પ્રાચાર્યશ્રી ડાયેટ ઇડર તથા જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ના લાયઝન અધિકારી શ્રી એન.ડી.પટેલ સાહેબ.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો