સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પ્રજાસત્તાક દિન ઉજવણી

                 ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ ની ઉજવણી પ્રસંગે અમારી શાળામાં સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી . જેમાં કન્યા કેળવણી , સાક્ષરતા અભિયાન , સ્વચ્છતા અભિયાન  વગેરે જેવા વિષયો પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો , તથા શાળામાં ધ્વજવંદન કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા . તથા લોક 
સહયોગથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.

  પ્રજાસત્તાક દિન ઉજવણીની કેટલીક તસવીરો 









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો