સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

શ્રી જયંતિભાઇ પટેલનો વિદાય સમારંભ યોજાયો

સુખડ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જયંતિભાઇ પટેલ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા હોઇ તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ તા.૧૩/૧૦/૨૦૧૨ ના રોજ પ્રાથમિક શાળામાં યોજાયો. જેમાં ગ્રામજનો તથા જૂથના તેમજ તાલુકાના શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો